અશ્વિન કાંતિલાલ જાની

શાળાનું ભણતર અમદાવાદમાં સ્વસ્તિક શિશુ વિહાર શાળામાંથી ૧૯૭૨માં પૂરું કર્યું.
BSc 1976 MG Science college અને MSc 1978 School of Sciencs માં થી  પૂરું કર્યું મૂળ વિષય માઈક્રોબાયોલોજી.
1978થી વડોદરામાં સ્થાયી થયા.
વડોદરામાં આવેલી ડૉ ટોપરાણીસાહેબની પેથોલોજી લેબ માં છેલ્લા ૩૫ - ૩૬ વર્ષથી કાર્યરત છું.
 
ગુજરાતી ભાષા અને સાહિત્ય સાથે લગાવ શાળામાં હતા ત્યારથી જ હતો. ઉનાળાના વેકેશનમાં નવલકથા વાર્તાસંગ્રહ વાંચતા હતા.
મારા પિતાજી આધ્યાત્મિક લેખો લખતા અને 
અમને વંચાવતા ને સમજાવતા.